Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Ed: શું બંગાળમાં ફરી ભ્રષ્ટાચારના મોટા રહસ્યો ખુલશે? બીજા તબક્કાના મતદાન પહેલા ED ના એક સાથે દરોડા
- israel: હિઝબુલ્લાહ આત્મઘાતી કાર્યવાહી શરૂ કરશે: ઇઝરાયલી કબજાના જવાબમાં ૧૯૮૦ના દાયકાની યુક્તિઓને પુનર્જીવિત કરશે
- Britain: બ્રિટનને યુએસ સુરક્ષામાં વિશ્વાસનો અભાવ; કિંગ ચાર્લ્સ માટે લંડનથી વધારાના સૈનિકો બોલાવવામાં આવ્યા
- sheikh haseena: સામાન્ય ચૂંટણીઓ પછી, શેખ હસીનાની અવામી લીગને હવે બાર એસોસિએશનની ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ – જાણો શા માટે
- share market: ભારે કંપનીઓના પ્રભાવથી શેરબજારમાં ધમાલ; રોકાણકારોના ખિસ્સામાં ₹6.50 લાખ કરોડનો ઘટાડો




