Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Nawaz sharif: ભારતની કાર્યવાહીએ પાકિસ્તાનનો ઘમંડ ખુલ્લો પાડ્યો! નવાઝ શરીફે પીએમ શાહબાઝને વાતચીત
- Operation sindoor પર ફિલ્મ બનાવવા માટે સ્પર્ધા, નામ નોંધણી માટે 25 અરજીઓ મોકલાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારત સરકારનું બીજું મોટું પગલું: OTT પર પાકિસ્તાની સામગ્રી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાના આદેશો
- Operation sindoorમાં મસૂદ અઝહરના ભાઈના ટુકડા થઈ ગયા, કંદહાર હાઇજેકનો માસ્ટરમાઇન્ડ હતો
- Hina Khan: ‘પહલગામ પહેલા અમે યુદ્ધ ઇચ્છતા નહોતા અને હવે પણ…’, ભારત-પાકિસ્તાન તણાવ પર બોલી અભિનેત્રી હિના ખાન