Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Pm birthday: આભાર મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા, પીએમ મોદીએ આ રીતે આભાર વ્યક્ત કર્યો
- Vaishnodevi: નવરાત્રી પહેલા માતાના ભક્તો માટે મોટા સમાચાર: વૈષ્ણોદેવી યાત્રા આવતીકાલથી શરૂ થશે, પરંતુ હજુ પણ એક અવરોધ સામે છે
- PM birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રમતના ચાહક છે, તે આ કારણોસર પ્રિય બની છે
- Devendra fadanvis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા, પછી આ કહ્યું
- Pm Modi birthday: નવરાત્રિના નવ દિવસ દરમિયાન પીએમ મોદીનો આ છે આહાર, તેઓ ઘણા વર્ષોથી ઉપવાસ કરી રહ્યા છે.