Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Horoscope: કેવો રહેશે આજે તમારો મંગળવાર, જાણો તમારું રાશિફળ
- Yemenના એક ટાપુ પર એક રહસ્યમય હવાઈ પટ્ટી બનાવવામાં આવી, લાલ સમુદ્ર પર નિયંત્રણ
- Goaમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન માટે આમ આદમી પાર્ટી તૈયાર, અમિત પાલેકરે કહ્યું – ઇરાદા સ્પષ્ટ હોવા જોઈએ
- Vijayan: જો ભાજપ-આરએસએસને મહત્વ મળશે તો કેરળ પોતાની ઓળખ ગુમાવશે,” મુખ્યમંત્રી વિજયને અમિત શાહના દાવા પર વળતો પ્રહાર કર્યો
- Premananda maharaj: બાંકે બિહારી મંદિરમાં દેહરી પૂજા… પ્રેમાનંદ મહારાજ સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા, તેમણે મંડળ મોકલ્યું