Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- pm modiએ બંગાળના લોકોને લખ્યો પત્ર: કહ્યું – ડર પૂરો થયો, હવે આપણને વિશ્વાસની જરૂર છે; દરેક વ્યક્તિ ‘વિકસિત બંગાળ’ માટે પ્રતિબદ્ધ છે.
- japan: ભારતથી જાપાન સુધી… વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, આ 20 દેશોએ તેમના સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે
- Gujarat: હવામાન વિભાગે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જારી કર્યું
- netanyahu: ઈસુની તોડફોડ કરાયેલી પ્રતિમા અંગેના વિવાદ વચ્ચે પીએમ નેતન્યાહૂ IDF સૈનિકો અને કમાન્ડરો સાથે મુલાકાત કરી
- SBI Bank Robbery: વરાછામાં ચાર સશસ્ત્ર લૂંટારુઓએ SBI બેંક લૂંટી લીધી અને બંદૂકની અણીએ 50 લાખ રૂપિયા લઈને ફરાર




