Gujarat : ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પોતાના રાજકીય નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ભાજપ પર આક્રમકતા દાખવી જણાવ્યુ કે, ભાજપમાં અહંકાર છે અને પાર્ટી બંધારણનું પાલન કરતી નથી. તેઓએ કહ્યું કે તેમણે ભાજપને અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ અસર થઈ નથી.
મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોય અને સરકાર આ તરફ કોઈ પણ કામ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો અને તે પણ પાર્ટી છોડવાની મુખ્ય કારણોમાંથી એક હોવાનું જણાવ્યુ છે.

મહેશ વસાવાએ જણાવ્યું કે ભાજપમાં જોડાવું તેમની ભૂલ હતી અને હવે આ નિર્ણય તેમણે વિચારધારાના જુદી હોવાને કારણે લીધો છે. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધ અને જવાબદાર રાજકીય દિશા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
મહેશ વસાવા હવે ભાજપની નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ છે અને તેઓ આદિવાસી સમુદાયના હિતમાં નવી રાજકીય રણનીતિ પર કામ કરશે. આ ઉપરાંત આદિવાસી સમાજના હિત માટે લડતા રહેશે, તેમ પણ જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- israel: ઇઝરાયલી પીએમએ પોતે જીવિત છે તે સાબિત કરતો વીડિયો બહાર પાડ્યો; બેન્જામિન નેતન્યાહૂ કોફી પીતા જોવા મળ્યા
- petrol: ગેસ અને પેટ્રોલની અછતની અફવાઓને અવગણો; સરકારી રાજ્યો: અનામત ભરાઈ ગઈ છે
- rajpal yadav: ચેક બાઉન્સ કેસ બાદ, પ્રિયદર્શને રાજપાલ યાદવનું સમર્થન કર્યું, અભિનેતાને ‘નિર્દોષ’ ગણાવ્યો; કહ્યું: ‘તે ફસાઈ ગયો…’
- Bengal: બંગાળની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું પગલું: પાદરીઓ અને મુએઝીનો માટે માસિક માનદ વેતન જાહેર – હવે તેમને કેટલું મળશે?
- america: અમેરિકા કોઈપણ ભોગે હોર્મુઝ ખુલ્લું રાખશે: ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી, ચીન અને બ્રિટનને અપીલ કરી





