Amreli News: અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક એક યુવકની લાશ મળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મોહાલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતીનુસાર, મૃતક યુવની ઓળખ ધાીરુ ખીમસુરિયા (વર્ષ 30) તરીકે કરવામાં આવી છે.ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને બગસરા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો.
પ્રથમિક તપાસ, મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે.પોલીસે આ મામલે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને યુવકની મોત પાછળ હત્યા અથવા તો અકસ્માત કે અન્ય કોઈ કારણ હોવા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા શરૂ કર્યુ છે. જો કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દ મોતનું સાચુ કારણ બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસે-દિવસે હત્યા અને આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સરકાર અને પોલીસે ગુનોખોરીને ડામવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો
- tmc: ટીએમસીમાં ‘સહી યુદ્ધ’: ધારાસભ્યોની બેઠકમાંથી લીક થયેલા દસ્તાવેજોથી નવો વિવાદ થયો છે.
- trump: ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડરને મળવાનો પ્રસ્તાવ મૂક્યો; અરાઘચીએ તીવ્ર પ્રતિક્રિયા આપી
- બજારનો કડાકો સંપત્તિ બનાવવાની તક બની શકે છે: મંદી દરમિયાન SIP રોકાણકારોને વારંવાર ફાયદો કેમ થાય છે
- સતત IPL ટાઇટલ જીતવા છતાં ટીમ ઇન્ડિયામાં કોઈ સ્થાન નથી: અજિત અગરકરે સમજાવ્યું કે રજત પાટીદારની પસંદગી કેમ ન થઈ
- karan joharની ‘દોસ્તાના 2’ માટે વધુ એક ઝટકો? અહેવાલો સૂચવે છે કે દિગ્દર્શક લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટથી દૂર થઈ ગયા છે.




