Rajkot : ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે
આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લીઝ ધારકો ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે.
અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.
આ પણ વાંચો..
- Bharat Kapoor: ભરત કપૂરનું ૮૦ વર્ષની ઉંમરે અવસાન; મુંબઈમાં અંતિમ સંસ્કાર યોજાયા
- nitin gadkari: નવા વાહન નિયમો: આયોજિત ફેરફારો—એસીથી સજ્જ ટ્રેક્ટરથી કારવાં સુધી; ડ્રાફ્ટમાં શું સામેલ છે તે અહીં છે
- oman: ઈરાને 17 ભારતીય ક્રૂ સભ્યો સાથે ટેન્કરને નિશાન બનાવ્યું: ઓમાન કિનારે સરકારી ઘટનાની વિગતો; LPG સપ્લાય અંગે અપડેટ પ્રદાન કરે છે
- Sanjay Dutt: સંજય દત્ત મહિલા આયોગની સુનાવણીમાં હાજર થયા; ગીતના વિવાદ પર માફી માંગી અને 50 છોકરીઓ માટે શિક્ષણ ભંડોળનું વચન આપ્યું
- Ed: શું બંગાળમાં ફરી ભ્રષ્ટાચારના મોટા રહસ્યો ખુલશે? બીજા તબક્કાના મતદાન પહેલા ED ના એક સાથે દરોડા




