ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- Asthi visarjan: મૃત્યુ પછી રાખને પાણીમાં વિસર્જન કરવું કેમ જરૂરી છે? જાણો શાસ્ત્રો શું કહે છે
- South Korea, અમેરિકા અને જાપાને ઉત્તર કોરિયાના નાક નીચે એક મોટું કૌભાંડ કરી ને બતાવી તાકાત
- Tanvi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘તન્વી ધ ગ્રેટ’ ફિલ્મ જોઈ, અનુપમ ખેર અને ફિલ્મના કલાકારો હાજર રહ્યા
- Iran એ ફ્રેન્ચ-જર્મન નાગરિક સાયકલ સવારની અટકાયત કરી, કારણ જાણો
- Chirag Paswan: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી, મહિલા યુટ્યુબરના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો