Rajkot : ધોરાજી શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા શહેરમાં પાણીના યોગ્ય નિકાલ માટે અને આયોજન માટે પ્રિ મોન્સુનની કામગીરી તાત્કાલીક શરૂ કરવી જોઈએ હાલમાં શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરો ઓવરફલો થઈ રોડ પર તેમના પાણી વહે છે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો જામ થઈ ગયેલ છે.
ધોરાજી શહેરની ગટરો કચરાઓ અને માટીથી ભરાઈ ગયેલ હોય તાત્કાલિક તેની સાફ સફાઈ થવી જોઈએ અને મોટા વોકળા અને નદીઓની સાફ સફાઈના અભાવે યોગ્ય રીતે પાણીનો નિકાલ થતો નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આયોજન બધ્ધ રીતે ભૂગર્ભ ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ વ્યવસ્થિત કરવા જોઈએ.
ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી આયોજનબધ્ધ રીતે થાય તો ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય જેથી કરીને શહેરની જનતાને ચોમાસામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સોમનો કરવો પડે નહીં આ કામગીરી માટે ધોરાજી નગરપાલિકાએ તાત્કાલીક પગલા લઈ કામગીરી આયોજનબધ્ધ રીતે શરૂ કરવા સામાજીકમ અગ્રણી કાંતીલાલ સોંદરવાએ માંગણી કરી છે.
આ પણ વાંચો..
- pm modiએ બંગાળના લોકોને લખ્યો પત્ર: કહ્યું – ડર પૂરો થયો, હવે આપણને વિશ્વાસની જરૂર છે; દરેક વ્યક્તિ ‘વિકસિત બંગાળ’ માટે પ્રતિબદ્ધ છે.
- japan: ભારતથી જાપાન સુધી… વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, આ 20 દેશોએ તેમના સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે
- Gujarat: હવામાન વિભાગે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જારી કર્યું
- netanyahu: ઈસુની તોડફોડ કરાયેલી પ્રતિમા અંગેના વિવાદ વચ્ચે પીએમ નેતન્યાહૂ IDF સૈનિકો અને કમાન્ડરો સાથે મુલાકાત કરી
- SBI Bank Robbery: વરાછામાં ચાર સશસ્ત્ર લૂંટારુઓએ SBI બેંક લૂંટી લીધી અને બંદૂકની અણીએ 50 લાખ રૂપિયા લઈને ફરાર




