Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- Vaibhav suryavanshi નો પગાર કેટલો હશે? તે ૧૪ વર્ષની ઉંમરે બિહાર રણજી ટીમનો ઉપ-કેપ્ટન બન્યો.
- Ramol: દિવાળી પહેલા રામોલ પોલીસે બંને પાસેથી ₹50 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરી
- Bangladeshના તમામ મુખ્ય બંદરો ચીનને સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે; ચૂંટણી પહેલા યુનુસ સોદો કરશે
- Amitabh એ ફિલ્મ નકારી, આલિયા ભટ્ટ પણ વ્યસ્ત! હવે, કલ્કીના દિગ્દર્શક નાગ અશ્વિને આ પગલું ભર્યું
- Ahmedabad ના વરિષ્ઠ નાગરિક સાથે ઓનલાઈન રોકાણ કૌભાંડમાં ₹35 લાખની છેતરપિંડી