Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- ચશ્મા આપવાની ના પાડતા Patanમાં દલિત યુવક પર હુમલો, જાતિવાદી અપશબ્દોનો કર્યો ઉપયોગ
- સીજી રોડ પર રોડ કરતા ફુટપાથ મોટો, AMCની અણઆવડતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું : Vijay Patel AAP
- CM Bhupendra Patelની ખેડૂતો અને સામાન્ય નાગરિક પરિવારોની સમસ્યા નિવારણની આગવી સંવેદનશીલતા
- Horoscope: 23 જાન્યુઆરીએ 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
- Indigo: ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ ધમકી, શૌચાલયમાં પત્ર મળ્યો, પુણે એરપોર્ટ પર સલામત ઉતરાણ





