સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- cocktail 2: શાહિદ કપૂરની ‘કોકટેલ 2’ની જોરદાર શરૂઆત: રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ ₹4 કરોડની નજીક
- trump: અમેરિકા-ઈરાન કરાર ટ્રમ્પના વ્યૂહાત્મક લક્ષ્યો પર પ્રશ્નો ઉભા કરે છે
- paris: ‘ભારત માટે, AI એટલે સર્વસમાવેશક’: પેરિસમાં વિવાટેક 2026 ખાતે પ્રધાનમંત્રી મોદી ભારતની ટેક ક્રાંતિનું પ્રદર્શન કરે છે
- Ahmedabad: AMCનો થાંભલાને ધાબામાં ચણી લીધો, કાઉન્સિલરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, તંત્ર સામે ઉઠ્યાં સવાલ
- Ahmedabad: અમદાવાદવાસીઓ સાવધાન! AMCના દરોડામાં 27 ખાદ્ય નમૂનાઓ ખામીયુક્ત મળ્યા, 3 યુનિટ સીલ કરાયા




