સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- ટ્રક ડ્રાઈવરે નરેન્દ્ર સિંહને બચાવી લીધા જેમના એક હાથ અને પગથી ખૂબ લોહી નીકળતું હતું, પણ… Gujarat અકસ્માતનું તે ભયાનક દ્રશ્ય જાણો
- Ahmedabad: મુસાફરો તરીકે બેઠેલા ત્રણ લોકોએ ઓટો ચાલકની કરી હત્યા, 3 ની ધરપકડ
- Gujaratના સુરતમાં દુઃખદ અકસ્માત, જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાથી 3 લોકોના મોત
- એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIB ના પહેલા અહેવાલમાં શું છે? 10 મહત્વપૂર્ણ બાબતો સમજો
- Horoscope: કોની પર રહેશે હનુમાનજીની કૃપા, જાણો તમારું રાશિફળ
