સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Isha: શું આ સુંદરતા નાગિન 7 માં ફફડાટ ફેલાવશે? અભિનેત્રીએ થોડીવારમાં જ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું- ‘હા તો…’
- IPL ને 14 વર્ષનો સેન્ચુરીયન મળ્યો, વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, દુનિયા તેને સલામ કરી રહી છે
- Pahalgam attack: ન્યૂયોર્કમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન, જોરદાર સૂત્રોચ્ચાર
- Skincare: સવારે કે રાત્રે ત્વચા સંભાળ, કઈ પદ્ધતિ ત્વચા માટે શ્રેષ્ઠ છે
- Prince harry: ના જીવનમાં નવો વળાંક, નવી પ્રેમકહાનીનો ખુલાસો, ક્યાં ક્યાં થયા હતા ઝઘડા
