સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Putin: પશ્ચિમી દેશો છેતરપિંડી કરનારા છે… પુતિને કહ્યું – રશિયા તેમના કારણે જ લશ્કરી કાર્યવાહી સુધી પહોંચ્યું
- Mamta Banerjee: મમતા ચૂપ, ટીએમસી નેતાઓના કઠોર શબ્દો… કોલકાતા બળાત્કાર કેસ પર બંગાળમાં હોબાળો
- Ahmedabad plane crashના કુલ ૨૬૦ મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોપાયા -આરોગ્ય મંત્રી
- લગ્નના બહાને મારું શારીરિક શોષણ કર્યું…’ RCB સ્ટાર યશ દયાલ પર મહિલાના ગંભીર આરોપ, મુખ્યમંત્રી પાસે મદદ માંગી
- Trump: અમેરિકા-ઈરાન તણાવમાં બીજો મોટો વળાંક, ટ્રમ્પે કેમ કહ્યું – ખામેનીને ભયંકર મૃત્યુથી બચાવ્યા?
