સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- rohit sharma: રોહિત શર્મા કેવી રીતે રમશે? મુંબઈ ઈન્ડિયન્સ મુખ્ય કોચ મહેલા જયવર્ધને ચિત્ર સ્પષ્ટ કર્યું
- iran: ‘ઈઝરાયલી દબાણ હેઠળ ઈરાન પર હુમલો’: યુએસ કાઉન્ટર-ટેરરિઝમ ચીફનું રાજીનામું
- Hansika: સોહેલ કથુરિયાથી છૂટાછેડા પછી, હંસિકા મોટવાણીએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી; ફોટા શેર કર્યા
- બોર્ડ પરીક્ષાના પેપર મૂલ્યાંકન અંગે CBSE શિક્ષકોને ચેતવણી આપે છે: સોશિયલ મીડિયા પર માહિતી શેર ન કરો
- afghanistan: ‘કોઈ પણ હોસ્પિટલ પરના હુમલાને યોગ્ય ઠેરવી શકે નહીં’: ભારતે પાકિસ્તાનની નિંદા કરી





