સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Iran ના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટ, ઇમારતો નાશ પામી; અનેક લોકોના મોત
- Sunetra Pawar: રાજ્યસભામાંથી રાજીનામું, પછી સત્તાની બેઠક… સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- Salman Khan: ૫, ૧૦ કે ૨૦ નહીં, પણ ૩૦ કલાકારોએ સલમાન ખાનની આ ફિલ્મને નકારી કાઢી, જે આપત્તિજનક સાબિત થઈ
- “ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) થી 28 દેશોના લોકોને ફાયદો થશે, 2032 સુધીમાં $2 ટ્રિલિયન નિકાસનું લક્ષ્ય”
- Balouchistanમાં BLAનો મોટો હુમલો, એકસાથે અનેક શહેરોને નિશાન બનાવાયા, 10 પોલીસકર્મીઓ માર્યા ગયા





