સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- BRICS ડિનર: શી જિનપિંગ ગેરહાજર; સૂત્રોના જણાવ્યા અનુસાર વાંગ યીએ ચીનનું પ્રતિનિધિત્વ કર્યું
- Bumrah: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન: બુમરાહ માટે વધુ એક સિદ્ધિ; તેઓ ભુવનેશ્વર અને ચહલની ખાસ યાદીમાં જોડાયા
- oil: વૈશ્વિક સ્તરે તેલનું નવું સંકટ! સાઉદી અરેબિયા પાસે માત્ર થોડા દિવસોનો જ સ્ટોક બાકી; પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે
- indonesia: ઇન્ડોનેશિયામાં મોટી ફેરી દુર્ઘટના: ૨૪૩ લોકો સવાર જહાજ પલટી ગયું; ૧૪૦ હજુ પણ લાપતા; શોધ અને બચાવ કામગીરી ચાલુ
- vaibhav sooryavanshi: વૈભવ સૂર્યવંશીને પડતો મૂકાયો; જાણો ટીમ ઈન્ડિયાએ શા માટે લીધો આ નિર્ણય




