Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- અમારા ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો,” આમ આદમી પાર્ટીએ Gujaratમાં ભાજપ પર લગાવ્યો આરોપ
- આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, ભાજપ માત્ર વાયદાની રાજનીતિ કરે છે : Isudan Gadhvi
- Horoscope: 25 એપ્રિલે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- china: પશ્ચિમ એશિયા સંઘર્ષ: ટ્રમ્પના ‘ભેટ’ દાવા પર ચીને વળતો પ્રહાર કર્યો – અપ્રમાણિત આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો
- Aap: મિશન પંજાબથી રાજ્યસભા નંબર ગેમ સુધી… રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્વ




