Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે અર્ઘ્ય અર્પણ કર્યુ
- Bangladeshમાં વધુ એક અભિનેત્રી સોહાના સબા સામે કાર્યવાહી, પોલિસ કસ્ટડીમાં ચાલી રહી છે પૂછપરછ
- ગુજરાતીઓ સહિત અનેક ભારતીયો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો, શા માટે ચૂપ છે મોદી સરકાર?: Ishudan Gadhavi
- Gujaratમાં સાવકા પિતાએ સગીર પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
- Jeet Adani આજે દિવા શાહ સાથે કરશે લગ્ન, જૈન અને ગુજરાતી સંસ્કૃતિ મુજબ કરવામાં આવશે ધાર્મિક વિધિ