Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- Pop Franscis ના અંતિમ સંસ્કાર અહીં થશે, ઇટાલીના પીએમ મેલોની સાથે છે સંબંધ
- અમેરિકામાં Rahul Gandhi એ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું ‘સિસ્ટમમાં કંઈક ખોટું છે’
- VP of US જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી, જાણો ગેસ્ટ બુકમાં શું લખ્યું
- Zelensky પુતિન સમક્ષ નમ્યા ! પૂછવામાં આવ્યું- ‘શું આપણે સામાન્ય લોકો પર હવાઈ હુમલા 30 દિવસ માટે રોકી શકીએ?’
- US ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે યમન હુમલાની માહિતી તેમની પત્ની અને ભાઈને મોકલી હતી, સિગ્નલ ચેટમાં ખુલાસો થયો