Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- kani: આ ઈરાની જનરલ નવ હુમલામાં બચી ગયા. શું મોસાદ સાથે કોઈ સંબંધ છે?
- air india: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી બની: એર ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો, ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
- welcome 4: ઉદય શેટ્ટી અને મજનુ ભાઈની જોડી પડદા પર પાછી ફરશે, નિર્માતાઓએ પુષ્ટિ આપી ‘વેલકમ 4’; આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવશે.
- arshdeep singh: માફી માંગવા છતાં, અર્શદીપ સિંહને દંડ, ₹3 લાખ નહીં મળે
- Dhurandhar 2: તમે ‘ધુરંધર 2’ રિલીઝ થાય તેના એક દિવસ પહેલા જોઈ શકો છો, પરંતુ તમારે આટલા પૈસા ખર્ચવા પડશે





