Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- Gandhinagar: પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, વીડિયો વાયરલ થતાં કેસને મળ્યો નવો વળાંક
- Waqf bill: વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શું બદલાયું? સરળ ભાષામાં સમજો
- Asia cup: એશિયા કપમાંથી મેચ રેફરીને હટાવો… હાથ ન મિલાવવાથી હતાશ પાકિસ્તાને ICC ને અપીલ કરી
- Surat: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 2010 પહેલાં નિયુક્ત થયેલા પણ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત, 20 લાખ શિક્ષકો ચિંતામાં
- Iran: ઈરાને શસ્ત્રો-ગ્રેડ યુરેનિયમ ક્યાં છુપાવ્યું છે? ઇઝરાયલી ગુપ્તચર એજન્સી આ જાણે છે