Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- Ethiopia crash: 6 વર્ષ પછી અમેરિકામાં બોઇંગ સામે કેસ શરૂ; આ અકસ્માતમાં એક ભારતીય મહિલા સહિત 157 લોકો માર્યા ગયા હતા
- Trump: મમદાનીને મત આપનાર કોઈપણ યહૂદી મૂર્ખ છે…” ભારતીય મૂળના મેયર ઉમેદવાર પર ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
- Mehil Mistry: કોઈ પણ વ્યક્તિ સંસ્થાથી મોટો નથી…” મેહલી મિસ્ત્રીએ ટાટા ટ્રસ્ટ્સ છોડવાની જાહેરાત કરી
- Ahmedabad માં દ્રશ્યમના કાવતરાનો પર્દાફાશ: પતિને રસોડાના ફ્લોર નીચે દાટી દેવા બદલ મહિલા અને તેના પ્રેમીની ધરપકડ
- Agastsya nanda: અમિતાભ બચ્ચને તેમના પૌત્ર અગસ્ત્ય નંદા પર ગર્વ વ્યક્ત કર્યો અને ફિલ્મ ’21’ ની સફળતા માટે પ્રાર્થના કરી





