Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- suneil anand: દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન; 70 વર્ષની ઉંમરે લંડનમાં અંતિમ શ્વાસ લીધા
- “ફરીથી વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી…” CJP એ સુપ્રીમ કોર્ટના આદેશ સામે વાંધો વ્યક્ત કર્યો
- pm modi: પીએમ મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી; ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનની જાહેરાત કરી
- forex: ફોરેક્સ રિઝર્વમાં મોટો ઉછાળો! માત્ર 45 દિવસમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે
- LoC પર વિસ્ફોટ, ઉરીમાં ખાણ વિસ્ફોટ; ભારતીય સેનાના બે સૈનિકો ઘાયલ




