Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- Ed: શું બંગાળમાં ફરી ભ્રષ્ટાચારના મોટા રહસ્યો ખુલશે? બીજા તબક્કાના મતદાન પહેલા ED ના એક સાથે દરોડા
- israel: હિઝબુલ્લાહ આત્મઘાતી કાર્યવાહી શરૂ કરશે: ઇઝરાયલી કબજાના જવાબમાં ૧૯૮૦ના દાયકાની યુક્તિઓને પુનર્જીવિત કરશે
- Britain: બ્રિટનને યુએસ સુરક્ષામાં વિશ્વાસનો અભાવ; કિંગ ચાર્લ્સ માટે લંડનથી વધારાના સૈનિકો બોલાવવામાં આવ્યા
- sheikh haseena: સામાન્ય ચૂંટણીઓ પછી, શેખ હસીનાની અવામી લીગને હવે બાર એસોસિએશનની ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ – જાણો શા માટે
- share market: ભારે કંપનીઓના પ્રભાવથી શેરબજારમાં ધમાલ; રોકાણકારોના ખિસ્સામાં ₹6.50 લાખ કરોડનો ઘટાડો




