Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Ed: શું બંગાળમાં ફરી ભ્રષ્ટાચારના મોટા રહસ્યો ખુલશે? બીજા તબક્કાના મતદાન પહેલા ED ના એક સાથે દરોડા
- israel: હિઝબુલ્લાહ આત્મઘાતી કાર્યવાહી શરૂ કરશે: ઇઝરાયલી કબજાના જવાબમાં ૧૯૮૦ના દાયકાની યુક્તિઓને પુનર્જીવિત કરશે
- Britain: બ્રિટનને યુએસ સુરક્ષામાં વિશ્વાસનો અભાવ; કિંગ ચાર્લ્સ માટે લંડનથી વધારાના સૈનિકો બોલાવવામાં આવ્યા
- sheikh haseena: સામાન્ય ચૂંટણીઓ પછી, શેખ હસીનાની અવામી લીગને હવે બાર એસોસિએશનની ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ – જાણો શા માટે
- share market: ભારે કંપનીઓના પ્રભાવથી શેરબજારમાં ધમાલ; રોકાણકારોના ખિસ્સામાં ₹6.50 લાખ કરોડનો ઘટાડો




