Kutch : નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.,જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ સમસ્ત લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ મામલે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા, મિરજાપર, ભુજ, દીપક તુલસી ગરવા અંગિયા, નખત્રાણા, પ્રકાશ દેવજી ગરવા ,મથલ, નખત્રાણા, ભદ્રેશ ભવાનભાઈ ગરવા, માધાપર, ભુજ, ધવલ હિરાભાઈ દવે, નખત્રાણા અને ભરત પુંજાભાઈ ગરવા, રહે.નખત્રાણા સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરીયાદ નોધી તમામ આરોપીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો..
- delhi: જંતર-મંતર પર ફરી હોબાળો; વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો; 2 ACP સહિત 5 ઘાયલ
- oil: ખાદ્ય તેલ સરકારના બિલને આગળ ધપાવશે; સરકારી તિજોરીમાંથી ₹1.75 લાખ કરોડ ખર્ચવામાં આવશે
- ajay devgan: “ખરી સિંઘમ જંતર-મંતર પર બેઠો છે”; ફિલ્મ ‘સિંઘમ’ ની 15મી વર્ષગાંઠ વિશે પોસ્ટ કર્યા પછી અજય દેવગણ ટ્રોલ થયો
- Rahul gandhi: કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પેપર લીક થયા; રાહુલ ગાંધી કેમ પસંદગીયુક્ત છે?
- Jaishankar: મનીલામાં જયશંકર-રુબિયો મંત્રણા: સંરક્ષણ અને પશ્ચિમ એશિયા પર ચર્ચા; વેપાર કરાર વિશે શું કહેવામાં આવ્યું?




