Kutch : નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.,જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ સમસ્ત લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ મામલે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા, મિરજાપર, ભુજ, દીપક તુલસી ગરવા અંગિયા, નખત્રાણા, પ્રકાશ દેવજી ગરવા ,મથલ, નખત્રાણા, ભદ્રેશ ભવાનભાઈ ગરવા, માધાપર, ભુજ, ધવલ હિરાભાઈ દવે, નખત્રાણા અને ભરત પુંજાભાઈ ગરવા, રહે.નખત્રાણા સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરીયાદ નોધી તમામ આરોપીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો..
- crude oil: ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર; કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન ભોગવી રહી છે
- sara ali khan: વિવાદાસ્પદ નિવેદન: શું સારા અલી ખાને પાર્ટીમાં કોઈ છોકરીને ધક્કો માર્યો હતો? ઓરીએ ઘટનાને યાદ કરીને કહ્યું, “તે મારી ભૂલ નહોતી…”
- chidambaram: ‘મને બૌદ્ધિક નક્સલ કહેવાનો આનંદ છે’: ચિદમ્બરમે પીએમ મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો; તેમણે ‘અસંતુષ્ટ કાકા’ ની ટીકા વિશે શું કહ્યું?
- nepal: આપત્તિ પછી ચીન સાથે વેપાર ગતિશીલતા ખોરવાઈ ગઈ; તહેવારો પહેલા પુરવઠા સંકટનો ભય છે – અત્યાર સુધી થયેલા નુકસાનનું પ્રમાણ કેટલું છે?
- akshay kumar: શું ‘ખિલાડી’ કરીના સાથે બીજી ફિલ્મ કરશે? એક મોટો સંકેત; અભિનેતા તેના જન્મદિવસ પર ચાહકોને મળે છે




