ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા, કુપવાડામાં ઉશ્કેરણી વિરુદ્ધ ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગત રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા- LoC પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ LoC પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામૂલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર પણ ગોળીબાર કરાયો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો.

Also Read:
- ચૂંટણી પહેલા Biharમાં 3 પાકિસ્તાનીઓ ઘુસ્યા, મોટી આતંકવાદી ઘટનાઓને આપી શકતા અંજામ
- ટ્રમ્પ ટેરિફથી Suratના હીરા વેપારીઓની ચિંતા વધી, કાપડ ઉદ્યોગ પર પણ પડશે અસર
- અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી, આરોપીઓ ગુજરાત આવીને છુપાઈ રહ્યા હતા
- Gujarat: શું ચૂંટણી પંચ તપાસ કરશે કે સોગંદનામું માંગશે? 4300 કરોડ રૂપિયાના દાન પર રાહુલ ગાંધીનો નવો હુમલો
- Vadodara: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા બાદ ગુજરાતમાં તણાવ ફેલાયો, પોલીસે ત્રણ આરોપી યુવાનોની કરી ધરપકડ