સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Jharkhand: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીના ચોંકાવનારા પરિણામો બાદ કોંગ્રેસે પૈસાના ઉપયોગનો આરોપ લગાવ્યો; ભાજપે વળતો પ્રહાર કર્યો
- Amazon: શું AI નોકરીઓ છીનવી લેશે? જેફ બેઝોસ કહે છે કે ભવિષ્યમાં કામ ખરેખર વધી શકે છે
- rahul gandhi: રાહુલ ગાંધી કોંગ્રેસ લઘુમતી વિભાગની બેઠકમાં તેમનું સ્વાગત કરતા નારા પર હસ્યા
- PCB નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ ખેલાડીઓની મેચ ફી અને પગારમાં વધારો કરવા માટે તૈયાર
- cocktail 2: શાહિદ કપૂરની ‘કોકટેલ 2’ની જોરદાર શરૂઆત: રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ ₹4 કરોડની નજીક




