સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Taiwanના ક્ષેત્રમાં 41 ચીની વિમાનો અને 7 જહાજો ઘૂસી ગયા, શું Jinping કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
- અક્સાઇ ચીન મિત્ર નથી, Trumpના સલાહકારો ચીન-ભારત નિકટતાથી નારાજ
- Ahmedabad: આંગડિયા કંપનીના મેનેજર ₹70 લાખ લઈને ગાયબ
- Jammu and Kashmir: વૈષ્ણોદેવી ભૂસ્ખલન દુર્ઘટના, 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા; જમ્મુ વિભાગમાં પૂરથી ભારે તબાહી
- Surat: SMCએ MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, 6 આરોપીઓ રિમાન્ડ પર
