સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ  વચ્ચે  મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને  CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.

Also Read: