સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- Cm દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત માટે અપાયું ફંડિંગ, ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ ફાળવ્યા
- ખેડૂતોની સાથે જે પણ અન્યાય થયો છે એમાં કાનૂની લડાઈ લડવા માટે અમે તમારી સાથે છીએ: Pranav Thakkar AAP
- દિવાળીના સમયમાં રાજુભાઈ બોરખતરીયા પોતાના ઘરે નથી, માટે તેમનો પરિવાર મને પોતાનો દીકરો ગણે: Gopal Italia
- યુવા ચહેરાઓને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારીઓ , 2027ની ચૂંટણીની તૈયારી… જાણો શા માટે કરવામાં આવ્યું Gujarat મંત્રીમંડળનું વિસ્તરણ
- 100 વાહનોમાં તોડફોડ, આગચંપી, 8 ઘાયલ… Gujaratના સાબરકાંઠામાં અંધાધૂંધી; છાવણીમાં ફેરવાયું ગામ
