સુરેન્દ્રનગર (ગુજરાત). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે.. પહલગામ આંતકી હુમલા બાદ સતત બેઠકોનો દૌર ચાલુ છે. સૂત્રાના જણાવ્યા અનુસાર NSA અજીત ડોભાલ સહિત સેના પ્રમુખ અને CDS અનિલ ચૌહાણ પણ બેઠકમાં સામેલ થયા છે. ગઈકાલે પણ સંરક્ષણમંત્રી અને CDSની મુલાકાત થઈ હતી.
Also Read:
- South director: દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શકનું નિધન, આ ગંભીર બીમારીએ લીધો જીવ, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
- India and France વચ્ચે મોટો રાફેલ સોદો થયો, ભારતીય નૌકાદળની તાકાત વધુ મજબૂત થશે
- Isha: શું આ સુંદરતા નાગિન 7 માં ફફડાટ ફેલાવશે? અભિનેત્રીએ થોડીવારમાં જ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું- ‘હા તો…’
- Pm Modi અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મુલાકાત, પહેલગામ હુમલા પર 40 મિનિટ સુધી ચર્ચા ચાલી
- IPL ને 14 વર્ષનો સેન્ચુરીયન મળ્યો, વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, દુનિયા તેને સલામ કરી રહી છે
