Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- Mardani 3: ઇન્ડસ્ટ્રી એક થઈ ગઈ છે,” રાની મુખર્જીએ સેલિબ્રિટીઝનો તેમની શુભકામનાઓ માટે આભાર માન્યો; “મર્દાની 3” વિશે આ કહ્યું
- Zodiac Casino Promo Code 2024 for New Players and Bonus Offers
- Elon musk: એપ્સ્ટેઇન મસ્ક જેમને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા તેમની સાથે અંગત સંબંધોના પુરાવા બહાર આવ્યા છે અને ગુપ્ત વાતચીત પણ સામે આવી
- Budget: ટ્રમ્પના ટેરિફને સંબોધવામાં બજેટ કેવી રીતે અસરકારક સાબિત થઈ શકે છે? દેશ આ પગલાંઓ પર નજર રાખશે
- T20: 4-1… ભારતે T20 વર્લ્ડ કપ પહેલા ‘પરીક્ષા’ પાસ કરી, ન્યૂઝીલેન્ડને કચડી નાખ્યું





