Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- PM Modi France Visit 10 થી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સના પ્રવાસે રહેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના દ્વારા વડાપ્રધાન ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝન સાકાર, ગામ-ગામ સુધી પ્રવૃત્તિઓનો વિસ્તાર
- CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે અર્ઘ્ય અર્પણ કર્યુ
- Bangladeshમાં વધુ એક અભિનેત્રી સોહાના સબા સામે કાર્યવાહી, પોલિસ કસ્ટડીમાં ચાલી રહી છે પૂછપરછ
- ગુજરાતીઓ સહિત અનેક ભારતીયો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો, શા માટે ચૂપ છે મોદી સરકાર?: Ishudan Gadhavi