Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- putin: જાહેર અસંતોષ વચ્ચે, પુતિન ૧૯ વર્ષ પછી ‘યુનાઇટેડ રશિયા’ પાર્ટી માટે સક્રિય પ્રચારમાં પાછા ફર્યા છે.
- uorfi javed: ઉર્ફી જાવેદનો ‘નાગિન’થી પ્રેરિત ડ્રેસ વાયરલ; એકતા કપૂરને સમર્પિત બોલ્ડ લુક
- WhatsApp નું નવું યુઝરનેમ ફીચર ગોપનીયતા વધારે છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે તે સાયબર સ્કેમર્સને પણ મદદ કરી શકે છે
- earthquake: ભયંકર ભૂકંપમાં હોટલ ધરાશાયી થયા બાદ ૧૦૦ થી વધુ દેશનિકાલ કરાયેલા વેનેઝુએલાના નાગરિકો ગુમ
- SC: સુપ્રીમ કોર્ટે ઇથેનોલ ફાળવણીમાં ફેરફારો પર પ્રતિબંધ મૂક્યો, E20 નીતિ જાળવી રાખી




