Sleeper Vandebharat Train Ahmedabad to Mumbai: અમદાવાદ. ટૂંક સમયમાં જ રેલવેના પ્રવાસીઓને દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો લાભ મળવા જઈ રહ્યો છે જેની ટ્રાયલ ગત મહિને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૪૦ કિમીના અંતરમાં પૂરી કરી દેવાઈ છે. ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાની યોજના છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર-૨૦૨૫ની વચ્ચે આ પ્રકારની ૯ વંદેભારત સ્લીપરટ્રેન બનશે આગામી સમયમાં ૧૬ થી વધારીને ૨૪ ડબ્બા ઉમેરાશે.
Also Read:
- Gujaratના સુરતમાં ભારે હોબાળો! સગીરા સાથે છેડતી થયા બાદ ગુસ્સે ભરાયેલા રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા
- Ahmedabad: ડિજિટલ અરેસ્ટ થયેલી વૃદ્ધ મહિલા, દીકરીને શંકા જતા પડોશીને મહિલા પાસે મોકલી
- અમારા ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો,” આમ આદમી પાર્ટીએ Gujaratમાં ભાજપ પર લગાવ્યો આરોપ
- આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, ભાજપ માત્ર વાયદાની રાજનીતિ કરે છે : Isudan Gadhvi
- Horoscope: 25 એપ્રિલે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ




