દહીં શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે  

દરરોજ એક વાટકી દહીં ખાવાથી ઘણા ફાયદા થાય છે  

દહીંના સેવનથી પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે  

પાચનશક્તિ ખૂબ જ સારી રહે છે  

દહીંના સેવનથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહે છે  

ખાલી પેટ દહીંના સેવનથી ડબલ ફાયદા થાય છે  

ઈમ્યૂનિટીને વધારવામાંખૂબ જ મદદ કરે છે