ભગવાન શિવની નિયમિત પૂજા કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો  

ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો  

કાલસર્પ દોષમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે  

કુંડળીમાં કાલસર્પ યોગને કારણે વ્યક્તિને ખરાબ સપના આવવા લાગે છે  

દોષના કારણે વ્યક્તિને મહેનત કર્યા પછી પણ સારું પરિણામ મળતું નથી  

દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો  

કાલસર્પ દોષની પૂજા ઉજ્જૈન અથવા નાસિકના મહાકાલેશ્વર મંદિરમાં કરો