શરીરને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે  

આયુર્વેદમાં પણ વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે.  

તેનું કારણ, મોંમાં રહેલ લાળ પાણીમાં ભળીને પેટમાં પહોંચે ત્યારે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે  

ખાલી પેટે પાણી પીવાથી પેટ સાફ થાય છે  

જે શરીરમાં ઘણી બીમારીઓથી બચાવે છે.  

એસિડિટી, ખાટા ઓડકારથી રાહત મળે છે  

વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે