સનાતન ધર્મમાં વાસ્તુનું ખાસ મહત્વ છે  

દરેક લોકો વાસ્તુ અનુસાર બેડરુમ તૈયાર કરે છે  

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે  

બેડરૂમમાં બૂટ અને ચપ્પલ બિલકુલ ન રાખો  

ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે  

બેડરૂમમાં તાજમહેલનો કોઈ ફોટો કે શો-પીસ ન રાખો  

બેડરૂમમાં ગંદા કપડા બિલકુલ ન રાખવા જોઈએ