યુરિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. તે પેશાબ દ્વારા બહાર જાય છે.  

પરંતુ કેટલાક કિસ્સાઓમાં શરીરમાં યુરિક એસિડ વધી જાય છે.  

શરીરમાં યુરિક એસિડ વધવાથી અનેક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આનાથી કિડનીની બીમારી અને ગાઉટ થાય છે.  

યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમે તમારા આહારમાં કલોંજીનો સમાવેશ કરી શકો છો. તેનાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.  

કલોંજીમાં એન્ટિ યુરિક એસિડ ગુણ હોય છે.  

આને ખાવાથી શરીરમાંથી વધેલા યુરિક એસિડ બહાર નીકળી જાય છે.  

કલોંજીમાં થાઇમો ક્વિનોન હોય છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે શરીરને ઘણા રોગોથી બચાવે છે.