થાઈરોઈડના દર્દીઓએ તેમના આહારમાં ખૂબ કાળજી લેવી જોઈએ
કેટલાક ખાદ્યપદાર્થોથી થાઇરોઇડની સમસ્યા વધુ વકરી શકે છે
તો આવો જાણીએ એવા કયા પદાર્થો છે જે ન ખાવા જોઈએ
સોયા એવી વસ્તુ છે જે થાઈરોઈડના દર્દીઓએ બિલકુલ ન ખાવી જોઈએ
પ્રોસેસ્ડ પેકેટ ફૂડ જેમ કે નૂડલ્સ, સોસ, કેચઅપ બિલકુલ ન ખાવા જોઈએ
કોબીજ, ફુલાવર, બ્રોકોલી જેવી શાકભાજી ન ખાવી
ચા,કોફી જેવા કેફીન ન લેવા જોઈએ