કપૂર સાથે જોડાયેલા આ ટોટકા અપાવશે મનપસંદ નોકરી  

સનાતમ ધર્મમાં પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ થાય છે

આરતીમાં કપૂર સળગાવવાથી પૂજા સફળ માનવામાં આવે છે

પૂજા અને આરતીમાં લોકો કપૂરનો ઉપયોગ કરે છે

કપૂરનો ઉપયોગ નકારાત્મકતા દૂર કરવા માટે થાય છે

નોકરીમાં સફળતા નથી મળતી તો કપૂરના ઉપાગ ફાયદો કરાવશે  

સવારે કપૂરનો દીવો કરી ભગવાનને પ્રાર્થના કરો