દુઃખના અંધકારમાં માનવતાની જ્યોત!

રાજકોટમાં નાના મોવા TRP ગેમઝોનમાં આગ લાગી હતી.   

આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે.

હાલ તમામના મૃતદેહો રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા છે.   

તેઓ પોતાની ટીમ સાથે પરિવારજનોને સાંત્વના આપતા હતાં   

તેમજ ભૂખ્યા-તરસ્યા સ્વજનોને ચા-પાણી આપીને હિંમત આપતા જોવા મળ્યા હતાં