આ લોકોએ ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ.
રૂદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતીક છે.
હિન્દુ ધર્મમાં રૂદ્રાક્ષનું વિશેષ મહત્વ છે.
ગર્ભવતી સ્ત્રીઓએ રૂદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ.
માંસાહારનું સેવન કરતા લોકોએ રૂદ્રાક્ષ ન પહેરવો.
સૂતી વખતે રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ.
રૂદ્રાક્ષ ધારણ કરતા પવિત્રતા જાળવવી જરૂરી છે.