આ લોકોએ ચણા ખાવાનું ટાળવું જોઇએ  

સ્વસ્થ રહેવા માટે કઠોણ મહત્વપૂર્ણ છે પરંતુ કેટલાક લોકોને ચણા બાફીને ખાવાનું પસંદ છે  

અમે અહી એવી જાણકારી આપીશું કે કેવા લોકોએ ચણા ખાવાથી દૂર રહેવું જોઇએ

પેટ ફૂલવાથી સમસ્યા અથવા ગેસની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોએ ચણા ના ખાવા જોઇએ  

જો તમે પિતાશયની સમસ્યાઓથી પરેશાન છો તો તમારે પણ તેનાથી દૂર રહેવુ જોઇએ  

ચણા ખાવાથી તમારા શરીરમાં યુરિક એસિડ વધી શકે છે  

જો તમને પથરી હોય તો પણ તમારે કોઇ પણ પ્રકારના ચણા ખાવા જોઇએ નહીં