અનિંદ્રાની સમસ્યાને દૂર કરે છે આ 5 ફૂડ  

અનિંદ્રાની સમસ્યા આજકાલ સામાન્ય છે  

તણાવ વધતાં અનિંદ્રાની થાય છે સમસ્યા  

ઓછી ઊંઘ પણ અનેક રોગોનું બને છે કારણ  

આ ફૂડનું સેવન ઊંઘની ગુણવત્તા વધારશે  

સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવશે  

દૂધમાં ટ્રિપ્ટોફૈન અને મેલાટોનિન હોય છે