રસોડામાં રાખવામાં આવેલ મસાલા સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે  

તે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે.  

ખાસ કરીને જીરું, વરિયાળી અને અજમાના ઘણા હેલ્થ બેનિફીટ છે  

આ મિશ્રણનું સેવન કરીને તમે વજન ઘટાડી શકો છો  

આ સિવાય આપ ગળામાં ઇન્ફેકશનથી રાહત મેળવી શકો છો  

શરદીની સમસ્યામાં પણ આ મસાલાના ચૂર્ણથી રાહત મેળવી શકો છો  

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે