કેટલાક સમયથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે.  

મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત ICMR સંશોધન મુજબ, ભારતની લગભગ 13.6 કરોડ વસ્તી પ્રી-ડાયાબિટીસ છે.  

વર્ષ 2023માં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડથી વધુ હતી.  

નિષ્ણાંતોના મતે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો પડકાર તેમની બ્લડ સુગરને નિયંત્રિત કરવાનો છે.  

નિષ્ણાંતોના મતે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો પડકાર તેમની બ્લડ સુગરને નિયંત્રિત કરવાનો છે.  

શાકાહારી ડાયટમાં ફળો, શાકભાજી, અનાજ વગેરેનો સમાવેશ થાય છે  

શાકાહારી ડાયટમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો મળી આવે છે.