ઉનાળામાં ફ્રિજ ફળોને સાચવે છે, પણ અમુક ફળો ફ્રિજમાં મૂકવા ઝેર સમાન બની શકે છે.
કાપેલું તરબૂચ ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વો નાશ પામે છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.
કેળાને ફ્રિજમાં રાખવાથી તે જલ્દી ખરાબ થઈ શકે છે, તેથી તેને બહાર જ રાખવા જોઈએ.
સંતરા અને સ્ટ્રોબેરી જેવા ખાટાં ફળો ફ્રિજની ઠંડક સહન નથી કરી શકતા અને ધીમે-ધીમે સુકાઈ જાય છે.
પપૈયું ફ્રિજમાં મૂકવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે અને તે જલ્દી બગડવા લાગે છે.
પીચને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને બનાવટમાં ફેરફાર આવી જાય છે.
ઉનાળામાં ફળોને ફ્રિજમાં રાખતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.