અંજીરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે.  

પેટના રોગોમાં અંજીર અસરકારક માનવામાં આવે છે.  

અંજીર પાચનક્રિયાને સુધારીને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.

અંજીર એ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.  

ડાયાબિટીસના દર્દીએ પણ દરરોજ 2-3 પલાળેલા અંજીર ખાવા જોઈએ.  

પોટેશિયમથી ભરપૂર અંજીર ખાવાથી પણ હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે.  

અંજીર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.