આ શાકભાજી ખાવાથી તમારા શરીરમાં કેટલીક સમસ્યા પેદા થઈ શકે છે

પાલક જેવી પાંદડાવાળી શાકભાજી ન ખાવી જોઈએ

ચોમાસામાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ

ભેજવાળા વાતાવરણને કારણે શાકભાજીમાં જીવાણુ કે ફંગસ લાગવાની શક્યતા વધી જાય છે

તેથી તેને ખૂબ જ સારી રીતે ગરમ પાણીમાં મીઠું નાખીને ધોયા બાદ તમે શાકભાજીનો ઉપયોગ કરો