સીતાફળ એક મીઠું અને ક્રીમી ફળ છે. તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પરંતુ, કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે, તેવી જ રીતે સીતાફળનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સીતાફળના ગર્ભ અને બીજમાં એનોનાસિન નામનું રાસાયણિક સંયોજન હોય છે 

આ સંયોજન મગજ અને નર્વસ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને પાર્કિન્સન રોગનું જોખમ વધારી શકે છે. 

સીતાફળમાં આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે 

જો કે, તેનું વધુ પ્રમાણ બ્લડ પ્રેશરને અસર કરી શકે છે અને આયર્નનું વધુ પ્રમાણ થેલેસેમિયા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

સીતાફળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત મટાડે છે