2 જુલાઈ 1972એ શિમલા, હિમાચલ પ્રદેશમાં આ ઐતિહાસિક કરાર થયો
ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ કરાર પર હસ્તાક્ષર કર્યા
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ કરારની જરૂર પડી હતી
કાશ્મીરમાં લાઇન ઑફ કંટ્રોલ (LoC) નિર્ધારિત કરવામાં આવી
બંને દેશોએ શાંતિથી વિવાદ હલ કરવા અને યુદ્ધ ન કરવાનું વચન આપ્યું
90,000થી વધુ પાકિસ્તાની કેદીઓને ભારતે મુક્ત કર્યા
શિમલા કરાર આજે પણ ભારત-પાક સંબંધોમાં મહત્વ ધરાવે છે