શતાવરી પ્રકૃતિએ આપેલી અમૂલ્ય ઔષધિ છે  

શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મૂળ હોય છે આથી એને શતાવરી કહે છે  

સ્ત્રીઓ માટે શતાવરી એક વરદાન સાબિત થઇ શકે છે  

આ સિવાય તેનું સેવન શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે  

શતાવરીનું નિયમિત સેવન પ્રજનનના અંગોને સ્વસ્થ બનાવે છે.  

સ્નતપાનની સમસ્યામાં કારગર છે શતાવરી  

અશક્તિ, અનિદ્રા જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે