કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે મફત અનાજ યોજના ચલાવવામાં આવે છે.
PHH અને AAY કેટેગરીના કાર્ડધારકોને આ લાભ મળે છે. તા વ્યક્ત કરી છે.
યોજનાનો લાભ લેવા માટે માન્ય રેશનકાર્ડ હોવું જરૂરી છે.
દર મહિને નિર્ધારિત માત્રામાં અનાજ મફતમાં આપવામાં આવે છે.
યોજનાથી કરોડો પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે.