વાસ્તુશાસ્ત્રના મુજબ, મની પ્લાંટ ધન સાથે સંકળાયેલો છોડ છે  

યોગ્ય દિશામાં મની પ્લાંટને લગાવવાથી ધનનો લાભ થાય છે  

શુક્રવારના દિવસે મની પ્લાંટ લગાવવું શુભ માનવામાં આવે છે

શુક્રવાર દિવસ માં લક્ષ્મીને સમર્પિત હોય છે  

આ દિવસે મની પ્લાંટ લગાવવાતી સુખ અને સમૃઘ્દિમાં વધારો થાય છે