શિયાળામાં લોકો બાજરો વધુ ખાતા હોય છે
ઠંડીમાં બાજરો તમને અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે
પરંતુ બાજરાનો રોટલો ખાધા પછી કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ
બાજરાનું સેવન બાદ છોલે ચણા ન ખાવા જોઈએ
તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે
બાજરાનો રોટલો ખાધા બાદ ઓઈલી ફૂડનું સેવન ન કરવું જોઈએ
જેમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તેમણે બાજરો ન ખાવો જોઈએ