નારિયેળને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ઘણા લોકો કાચું નારિયેળ પણ ખાય છે, કારણ કે તેનો સ્વાદ અદ્ભુત હોય છે.