પરંતુ, શું તમે જાણો છો કે પપૈયું યોગ્ય સમયે ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે? સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, સવારે ખાલી પેટે પપૈયું ખાવું શરીર માટે અમૃત સમાન છે.
ઈંડા પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.