નમો અરિહંતાણં – અહંકારમુક્ત થવાની શરૂઆત. 

નમો સિદ્ધાણં – સિદ્ધીઓના માર્ગે આગવું જીવન.

નમો આયરિયાનં – આચાર્યના માર્ગે આધ્યાત્મિક વિકાસ 

નમો ઉવજ્ઝાયાણં – શિખવાની અને શિખવવાની ભાવના. 

નમો લો સવ્વસાહૂણં – સમસ્ત સાધુઓ માટે નમન. 

પીએમ મોદીએ કહ્યું: ભારતમાં ઊંચાઈ આવશે, પણ મૂળોથી કદી નહિ કપાશે. 

નવકાર મંત્ર જિનધર્મનું મુક્તિદાયક અને શક્તિદાયક સ્તોત્ર છે.