મોટાભાગના લોકો ખજૂર ખાવાનું પસંદ કરે છે

પણ તમે જાણો છો કે ખજૂર ખાધા પછી પાણી પીવું જોઇએ કે નહીં  

નોંધનીય છે કે ખજૂર ખાધા પછી પાણી પી શકાય છે  

ખાલી પેટ ખજૂર ખાઇને પાણી પીવાથી પાચનની સમસ્યા થતી નથી  

ખજૂર ખાધા પછી પોતાના દાંતની સફાઇ કરો  

કારણ કે ખજૂર તમારા દાંતને ખરાબ કરી શકે છે

રાત્રે ખજૂર ખાવાથી ઉંઘની સમસ્યા થશે નહીં