સકરટેટી મોટાભાગના લોકો ભાવતી હોય છે
ઉનાળામાં સકરટેટીનું સેવન કરવું જોઈએ
ગરમીની સિઝનમાં તે સ્વાસ્થ્યને અદભુત લાભ આપે છે
શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટી બેસ્ટ
ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે
તેમાં ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે
સકરટેટીમાં 95 ટકા પાણી રહે છે