સકરટેટી મોટાભાગના લોકો ભાવતી હોય છે

ઉનાળામાં સકરટેટીનું સેવન કરવું જોઈએ

ગરમીની સિઝનમાં તે સ્વાસ્થ્યને અદભુત લાભ આપે છે

શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટી બેસ્ટ

ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે

તેમાં ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે

સકરટેટીમાં 95 ટકા પાણી રહે છે