લોહીની ઉણપને કારણે અનેક પ્રકારના રોગો થાય છે  

તેનાથી બચવા માટે સૌથી જરૂરી છે કે શરીરમાં લોહીની પૂરતી માત્રા હોય  

આજે અમે તમને એવી દાળ વિશે જણાવીશું જે લોહીની કમી દૂર કરશે  

અમે વાત કરી રહ્યા છીએ ચણાની દાળની  

ચણાની દાળમાં આયર્ન અને ફોલિક એસિડ મળી આવે છે  

તે નવા રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે  

આ દાળના સેવનથી હિમોગ્લોબીનનું સ્તર વધે છે