26 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે  

જન્માષ્ટમી પર કાન્હાને ભોગ ધરવાનું વિશેષ મહત્વ છે  

લડ્ડુ ગોપાલને લાડવાનો ભોગ ધરવો  

ફળોનો ભોગ ધરવો  

માખણનો ભોગ ધરી શકો છો  

ખીર પણ ભોગમાં અરપ્ણ કરી શકાય છે  

રસગુલ્લા અને ગુલાબ જાંબુ જેવી મિઠાઈનો ભોગ ધરો